Showing posts with label ધોરણ ૧૨ વિષય ગુજરાતી. Show all posts
Showing posts with label ધોરણ ૧૨ વિષય ગુજરાતી. Show all posts

Friday, 19 July 2013

ધોરણ ૧૨ વિષય ગુજરાતી કાવ્ય ૧ વૈષ્ણવજન

ધોરણ ૧૨ વિષય ગુજરાતી
કાવ્ય ૧  વૈષ્ણવજન  કવિ : નરસિહ મેહતા

કાવ્ય૧ વૈષ્ણવજન
નરસિંહ મેહતા
સાહિત્ય પ્રકાર : પદ

જિતેન્દ્ર ભાવસાર
એચ. બી .કે  ન્યૂ હાઈસ્કૂલ, શાહીબાગ

વૈષ્ણવજન તો  તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ;
પરદુ:ખે  ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે .... વૈષ્ણવજન
સકળ લોક માં સહુને વંદે , નિંદા ન કરે કેની રે ;
વાચ –કાછ-મન નિશ્ચલ  રાખે , ધન્ય ધન્ય જનની તેની રે. વૈષ્ણવ0
સમદ્રષ્ટિ ને તૃષ્નાત્યાગી, પરસ્ત્રી જેને માત રે ;
જીહ્વવા થકી અસત્ય ન બોલે , પરદ્રવ્ય ન ઝાલે હાથ રે . વૈષ્ણવ0
મોહ-માયા લેપે નહિ તેને , દ્રઢ વૈરાગ્ય તેના મનમાં રે ;
રામનામ –શું તાળી લાગી , સકળ તીરથ તેના તનમાં રે . વૈષ્ણવ0
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ જેણે માર્યા રે ;
ભણે નરસૈયો :તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યા રે . વૈષ્ણવજન 


વૈષ્ણવજન કાવ્યનું ઓડિયો વિડીઓ ડાઉનલોડ કરો 

વ્યાકરણ

 જોડણી
વિરામચિહનો
વાક્ય રચના
ગુજરાતી સાહિત્ય
ધોરણ ૧૦ અને S.T.D 12 (દ્વિતીય ભાષા) વ્યાકરણ
સંજ્ઞા
અલંકાર